We Serve to the Society Soul

Monthly Archives

કોરોના મહામારી માં હાલ RCT દ્વારા તરસાલી વિસ્તાર ની છ આંગણવાડી ના કુપોષિત બાળકો ને પૌષ્ટિક આહાર આપી પાલક વાલી તરીકે ફરજ બજાવેલ છે

કોરોના મહામારી માં હાલ R C T દ્વારા તરસાલી વિસ્તાર ની છ આંગણવાડી ના કુપોષિત બાળકો ને પૌષ્ટિક આહાર આપી પાલક વાલી તરીકે ફરજ બજાવેલ છે.   સગર્ભા બહેનો અને કુપોષિત બાળકો ની માતા સાથે વિડીયો કોલ કરીને આરોગ્ય અને આહાર વિશે ની માહિતી આપવામાં આવે છે. માતા અને બાળકો નાં આરોગ્ય ની દેખરેખ રાખવા…

Read More...

Raksha Charitable Trust had Served Butter Milk in Lockdown at Vadodara

Read More...