ગુજરાત માટી કામ કલાકારી અને રૂલર ટેકનોલોજી સંસ્થાન ના ચેરમેન સાહેબ શ્રી દલસુભાઈ પ્રજાપતિ ના હસ્તે નાળિયેર ની છાલ માંથી ઘણી બધી વસ્તુ બનાવવાની તાલીમ અંગે નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. આ તાલીમ માં 30 મહિલા ઓ એ ભાગ લીધો હતો.

Read More...